અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગઅગ્રનું પરાવર્તન સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં અંતર્ગોળ અરીસા પર આપાત થતાં સમાંતર કિરણો અને પરાર્તન અનુભવ્યા બાદ મુખ્યકેન્દ્ર $F$ પાસે કેન્દ્રિત થતાં કિરણો દર્શાવ્યા છે. આ આપાત કિરણોનું તરંગઅગ્ર $XY$ અને પરાર્તિત કિરણોનું તરંગઅગ્ર $X' Y'$ પણ આકૃતિમાં દર્શાવ્યું છે.

કારણ કે અરીસાના ધ્રુવ $O$ પર આવતાં કિરણને અરીસાના છેડા પાસેથી પરાવર્તન પામતાં કિરણો કરતાં વધારે અંતર કાપવું પડે

છે. અર્થાત્ $O$ પાસેથી થોડુક મોડું પરાવર્તન થાય છે અને તેથી જ બિંદુ $b$ પરાવર્તિત તરંગઅગ્ર પરનાં બીજા બિંદુઓ કરતાં પાછળ રહી જાય છે.

906-s52

Similar Questions

હાઈગેનનો સિદ્ધાંત નીચેનામાંથી ગૌણ તરંગો માટે શું સમજાવે છે?

તરંગઅગ્રની સમજૂતી આપી તેનાં પ્રકારો જણાવો. 

દશ્ય પ્રકાશ શું છે ? તેના અંગેના જુદા-જુદા મતો લખો.

ક્ષ-કિરણ પર શૂન્યઅવકાશમા પ્રકાશનુ તરંગ $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે, નીચેનામાંથી કયુ સમીકરણ તરંગઅગ્ર દર્શાવે છે.

પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.